આપણી અંદર સૂતેલી સંવેદનાને ઢંઢોળતી સત્યકથાઓ
જિંદગીમાં ક્યારેક એવું લાગે કે તમે બધું જ હારી ગયા છો, ચારેય તરફથી તમને નિરાશા ઘેરી વળે અને તમારા પ્રશ્નોના ઉત્તર દૂર સુધી તમને ક્યાંય નજરે ન પડે, તમને લાગે કે મધદરિયે તમે એકલા છો… ત્યારે આશાનું એક કિરણ નજરે પડે અને ફરી જીવવાનું બળ મળે તેનું નામ છે જીવતી વારતા