અશ્વિની ભટ્ટ… રોમાંચક નવલકથાઓ થકી ગુજરાતી વાચકોના દિલોદિમાગ પર છવાયેલું નામ...
તેમના અગણિત ચાહકોને તેમની નવલકથાઓ વિશે કશું કહેવાની જરૂર નથી. અને અશ્વિની ભટ્ટની કલમના જાદુથી અજાણ વાચકોને જણાવવાનું કે અશ્વિની ભટ્ટની નવલકથામાં રહેલી તાકાત વર્ણવવા શબ્દો ટાંચા પડશે. એ વર્ણવવાની નહીં, અનુભવવાની ચીજ છે.
'સાર્થક પ્રકાશન' અંતર્ગત પહેલી વાર પ્રકાશિત થયેલી નવી આવૃત્તિની વિશેષતા
~ આંખને જરાય તકલીફ ન પડે એવા અક્ષરો, પ્રિન્ટિંગ અને કાગળ સાથે એકદમ રીડર-ફ્રૅન્ડલી સ્વરૂપમાં ~ અશ્વિનીભાઈની પસંદગી ધ્યાનમાં રાખીને કરાયેલાં ડીઝાઈન, લે-આઉટ અને મુખપૃષ્ઠ ~ અશ્વિનીભાઈનાં પત્ની નીતિ ભટ્ટ અને પુત્ર નીલ ભટ્ટ સાથે મળીને અપૂર્વ આશરે તૈયાર કરેલું, નાનીમોટી ચૂકો અને વિસંગતિઓ ગાળી નાખ્યા પછીનું સૌથી આધારભૂત લખાણ ~ સાઇઝ, ડીઝાઇન અને દેખાવમાં વૈવિધ્ય છતાં એકસૂત્રતા
ઓથાર (બે ભાગ), લજ્જા સન્યાલ, નીરજા ભાર્ગવ અને આયનો કુલ કિંમત: Rs.1645ને બદલે Rs.1230 (પોસ્ટેજ સાથે) (25 % ડિસ્કાઉન્ટ)